Wednesday, April 6, 2011

લાગણીઓના ચક્રવ્યૂહ ને કાબુ માં રાખી ને ખીલવાની આદત છે ,
નિરાશ નહિ થાઉં આશાઓ ને જન્મ આપવાની આદત છે ,
નહીં માનું હું હાર જીતવાની મને આદત છે...
- નંદિની

No comments:

Post a Comment