એણે પૂછ્યું ; ‘તું કવિતા કેમ લખે છે ? ‘
કોઈ મેગેઝીન કે ન્યુઝ પેપરમાં છાપવા માટે કે ,
કોઈ વાંચીને એના સરપાવ રૂપે
એક - બે રૂપિયો ફેકેં એના માટે...
અહાહા...” લાગણી ના શબ્દો ને પણ કેવો ઈલ્કાબ મળે છે ..?”
- નંદિની
કોઈ મેગેઝીન કે ન્યુઝ પેપરમાં છાપવા માટે કે ,
કોઈ વાંચીને એના સરપાવ રૂપે
એક - બે રૂપિયો ફેકેં એના માટે...
અહાહા...” લાગણી ના શબ્દો ને પણ કેવો ઈલ્કાબ મળે છે ..?”
- નંદિની
No comments:
Post a Comment